Gujarat Literature Festival
  • December 25, 2021
  • Gujarat Literature Festival
  • 0

શ્રી દાદુદાન ગઢવી (કવિ દાદ), શ્રી ચંદ્રકાંત મહેતા અને સવાયા ગુજરાતી સ્વ. ફાધર વાલેસ (મરણોત્તર)ને વર્ષ 2021નો પદ્મશ્રી પુરસ્કાર જાહેર થવા બદલ અમે ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરીએ છીએ.